કલમ 370 હટાવ્યા બાદ રઘવાયું થયેલું પાકિસ્તાન આતંકી હુમલો કરાવે તેવી માહિતી સામે આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો કરાવી શકાય તેવી આઈબીને માહિતી મળી છે. આઈબીને મળેલી માહિતી મુજબ જૈશ-એ-મોહમ્મદે ઈન્ડિયન મુજાહિદ્દીનને હુમલાની જવાબદારી સોંપી છે. જેને ધ્યાને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોલીસને એલર્ટ કરાઈ છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વડોદરામાં છવાયું ગંદકીનું સામ્રાજ્ય, જુઓ VIDEO
[yop_poll id=”1″]