ઉત્તર ભારતમાં પૂરની તબાહી, બિહાર અને અસમમાં 17 જેટલા લોકોના મોત

|

Jul 14, 2019 | 9:55 AM

ઉત્તર ભારતમાં પૂરના પાણીએ તબાહી મચાવી છે. બિહાર અને અસમમાં અનેક લોકો અસરગ્રસ્ત થયા છે. બંનેને રાજ્યમાં 17 જેટલા લોકોના પૂરને કારણે મોત થઈ ગયા છે. બંને રાજ્યોના 31થી વધુ જિલ્લા પૂરમાં પાણી પાણી થયા છે. પૂર્વોત્તર પૂરના ભરડામાં ફસાયું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું […]

ઉત્તર ભારતમાં પૂરની તબાહી, બિહાર અને અસમમાં 17 જેટલા લોકોના મોત

Follow us on

ઉત્તર ભારતમાં પૂરના પાણીએ તબાહી મચાવી છે. બિહાર અને અસમમાં અનેક લોકો અસરગ્રસ્ત થયા છે. બંનેને રાજ્યમાં 17 જેટલા લોકોના પૂરને કારણે મોત થઈ ગયા છે. બંને રાજ્યોના 31થી વધુ જિલ્લા પૂરમાં પાણી પાણી થયા છે. પૂર્વોત્તર પૂરના ભરડામાં ફસાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચોઃ નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન પદ પરથી રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અનેક ગામોમાં માત્ર પાણી જ દેખાઈ રહ્યા છે. ગૃહ વિભાગે પણ આ આફતની ઘડીમાં વહેલી તકે રાહત કરવા માટે તાકીદ કરી છે. 73 ટીમો અત્યારે બંને રાજ્યોમાં બચાવ કામગીરીમાં લાગ્યા છે. તો સાથે જ 50 ટીમો પણ સ્ટેન્ડ ટુ રખાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article