કેરળનું સબરીમાલા મંદિર દિવાળી પછી ખૂલશે, 16મી નવેમ્બરથી મંદિર ભક્તો માટે ખૂલી શકે છે

|

Sep 15, 2020 | 12:54 PM

કેરળનું સબરીમાલા મંદિર દિવાળી પછી ખૂલે તેવી પ્રબળ શક્તાઓ વર્તાઈ રહી છે.16મી નવેમ્બરથી જો આ મંદિર ખૂલશે તો સરકારી ગાઈડલાઈનનું સૌથી કડક પાલન આ મંદિરમાં જોવા મળશે. મહત્વનું છે કે મંદિર સમિતિએ કેરળ સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે. દર્શન પહેલા 14 દિવસ અને દર્શન પછી 10 દિવસ ભક્તોને ક્વૉરન્ટાઈન […]

કેરળનું સબરીમાલા મંદિર દિવાળી પછી ખૂલશે, 16મી નવેમ્બરથી મંદિર ભક્તો માટે ખૂલી શકે છે

Follow us on

કેરળનું સબરીમાલા મંદિર દિવાળી પછી ખૂલે તેવી પ્રબળ શક્તાઓ વર્તાઈ રહી છે.16મી નવેમ્બરથી જો આ મંદિર ખૂલશે તો સરકારી ગાઈડલાઈનનું સૌથી કડક પાલન આ મંદિરમાં જોવા મળશે. મહત્વનું છે કે મંદિર સમિતિએ કેરળ સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે. દર્શન પહેલા 14 દિવસ અને દર્શન પછી 10 દિવસ ભક્તોને ક્વૉરન્ટાઈન રહેવા મંદિર પરિસરે સૂચન કર્યું છે. પ્રથમ પ્રયાસમાં 5 હજાર ભક્તોને મંદિરમાં પ્રવેશ મળી શકે છે. 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ નહી મળી શકે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનો આ મંદિર માટે ખાસ માનવામાં આવે છે. દર વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article