ભારતની સરકારી કંપની એર ઈન્ડિયા થઈ જશે બંધ? MDએ આપ્યો જવાબ

|

Jan 04, 2020 | 5:30 PM

એર ઈન્ડિાયા કંપની પર દેવું છે તે જગજાહેર છે. એર ઈન્ડિયાના એમડીએ કંપનીની લઈને અફવા પર એક નિવેદન આપ્યું છે. કંપનીની ચેરમેન અને પ્રબંધ નિર્દેશક અશ્વિની લોહાનીએ કહ્યું કે એર ઈન્ડિયા બંધ થશે તેવી તમામ ખબર આધારવિહીન છે. તેઓએ વધારેમાં ઉમેર્યું કે એર ઈન્ડિયા પહેલાની જેમ ઉડાન ભરશે અને પોતાનો વિસ્તાર પણ કરશે. આથી યાત્રીઓ, […]

ભારતની સરકારી કંપની એર ઈન્ડિયા થઈ જશે બંધ? MDએ આપ્યો જવાબ

Follow us on

એર ઈન્ડિાયા કંપની પર દેવું છે તે જગજાહેર છે. એર ઈન્ડિયાના એમડીએ કંપનીની લઈને અફવા પર એક નિવેદન આપ્યું છે. કંપનીની ચેરમેન અને પ્રબંધ નિર્દેશક અશ્વિની લોહાનીએ કહ્યું કે એર ઈન્ડિયા બંધ થશે તેવી તમામ ખબર આધારવિહીન છે. તેઓએ વધારેમાં ઉમેર્યું કે એર ઈન્ડિયા પહેલાની જેમ ઉડાન ભરશે અને પોતાનો વિસ્તાર પણ કરશે. આથી યાત્રીઓ, કોર્પોરેટસ અને એજન્ટોએ ચિંતા કરવાની કોઈ જ જરુર નથી. એર ઈન્ડિયા આજે પણ દેશની સૌથી મોટી કંપની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   ટ્રંપે કહ્યું કે માર્યા ગયેલાં કાસિમ સુલેમાનીનો દિલ્હી હુમલામાં હાથ હતો, જો કે એક હકીકત આવી પણ છે!

કેટલાંક દિવસ પહેલાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે કંપનીને જલદીથી કોઈ ખરીદનાર ના મળ્યો તો કંપની બંધ થઈ શકે છે. સરકાર પાસેથી કંપની ચાલુ રાખવા માટે જે રકમ માગવામાં આવી રહી છે તે મળી નથી રહી. આમ વરિષ્ઠ અધિકારીએ કંપની બંધ થઈ જાય તેવું નિવેદન આપ્યું હતું જે બાદ એમડીએ આવું કશું થશે નહીં એમ કહીને આ વાતને અફવા ગણાવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેટલું છે કંપની પર દેવું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એર ઈન્ડિયા ભારતની સરકારી એરલાઈન્સ કંપની છે. એર ઈન્ડિયા સતત ખોટમાં ચાલી રહી છે. હાલ કંપની પર 60 હજાર કરોડ રુપિયાનું દેવુ છે. વર્ષ 2018-19માં કંપનીએ 8400 કરોડ રુપિયાની ખોટ કરી છે. એર ઈન્ડિયાને વિદેશી મુદ્રાના મૂલ્યમાં ઘટાડો અને વધારે ઓપરેટીંગ કોસ્ટના લીધે આ સ્થિતિમાં મુકાવું પડ્યું છે. આ સિવાય સરકારી વિભાગો પાસેથી પણ નાણા મળી નથી રહ્યાં અને તેના અધિકારીઓ ભારત સરકારની એરલાઈન્સ હોવાથી સફર કરી રહ્યાં છે. જો કે ભારત સરકાર એર ઈન્ડિયાને વેચવાની તૈયારીમાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 showdesc=1 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:28 pm, Sat, 4 January 20

Next Article