અયોધ્યા ચુકાદા પર મોહન ભાગવતનું નિવેદન, કોર્ટના નિર્ણયનું સ્વાગત, જુઓ VIDEO

|

Nov 09, 2019 | 9:30 AM

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો બન્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે દેશવાસીઓએ ચુકાદાને હાર કે જીતની નજરથી ન જોવો જોઈએ. સંઘ સરકાર સાથે મળીને ભવ્ય રામ મંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર કરશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

અયોધ્યા ચુકાદા પર મોહન ભાગવતનું નિવેદન, કોર્ટના નિર્ણયનું સ્વાગત, જુઓ VIDEO

Follow us on

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો બન્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે દેશવાસીઓએ ચુકાદાને હાર કે જીતની નજરથી ન જોવો જોઈએ. સંઘ સરકાર સાથે મળીને ભવ્ય રામ મંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અયોધ્યાના ચુકાદા બાદ શિવસેનાનું નિવેદન, પહેલા રામ મંદિર, પછી મહારાષ્ટ્રમાં સરકાર!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article