તિરુપતિ બાલાજી મંદિરમાં દાનનો વરસાદ, 5 મહિનામાં 140 કરોડ રુપિયાની આવક

|

Sep 09, 2019 | 5:16 PM

તિરૂપતિ બાલાજી મંદિરનો સમાવેશ ભારતના એવા મંદિરોમાં થાય છે જેને દાનમાં મોટી રકમ મળે છે. ભારતના ટોપ 10 દાન મેળવતા મંદિરોમાં તિરુપતિ બાલાજીનો સમાવેશ થાય છે.  તિરુપતિ બાલાજીમાં દાનનો વરસાદ થયો છે અને આંકડો સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થઈ શકે.  5 મહિનામાં આશરે 140 કરોડ રુપિયાનું દાન મંદિરને પ્રાપ્ત થયું છે.  જેમાં 3098 કિલો ચાંદીનો […]

તિરુપતિ બાલાજી મંદિરમાં દાનનો વરસાદ, 5 મહિનામાં 140 કરોડ રુપિયાની આવક

Follow us on

તિરૂપતિ બાલાજી મંદિરનો સમાવેશ ભારતના એવા મંદિરોમાં થાય છે જેને દાનમાં મોટી રકમ મળે છે. ભારતના ટોપ 10 દાન મેળવતા મંદિરોમાં તિરુપતિ બાલાજીનો સમાવેશ થાય છે.  તિરુપતિ બાલાજીમાં દાનનો વરસાદ થયો છે અને આંકડો સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થઈ શકે.  5 મહિનામાં આશરે 140 કરોડ રુપિયાનું દાન મંદિરને પ્રાપ્ત થયું છે.  જેમાં 3098 કિલો ચાંદીનો પણ સમાવેશ થાય  છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  દેશના 10 મંદિર પાસે છે એટલાં રુપિયા કે જો ભારતના દરેક પરિવારને 10 કરોડ રુપિયા આપવામાં આવે તો પણ મંદિરોનો ખજાનો ખાલી ન થાય!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article