RBI ગવર્નર શક્તિકાંત દાસ કોરોનાથી સંક્રમિત, આઈસોલેશનમાં રહી કામ કરશે

|

Oct 25, 2020 | 9:54 PM

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. તેમને જાતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમને કહ્યું તે આઈસોલેશનમાં પણ કામ કરવાનું ચાલુ રાખશે. આરબીઆઈમાં કામ સામાન્ય રીતે ચાલુ રહેશે. શક્તિકાંત દાસ તમામ ડેપ્યુટી ગવર્નર અને અધિકારીઓ સાથે વીડિયો કોલ અને ફોનથી સંપર્કમાં રહેશે. RBI Governor Shaktikanta Das tests positive […]

RBI ગવર્નર શક્તિકાંત દાસ કોરોનાથી સંક્રમિત, આઈસોલેશનમાં રહી કામ કરશે

Follow us on

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. તેમને જાતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમને કહ્યું તે આઈસોલેશનમાં પણ કામ કરવાનું ચાલુ રાખશે. આરબીઆઈમાં કામ સામાન્ય રીતે ચાલુ રહેશે. શક્તિકાંત દાસ તમામ ડેપ્યુટી ગવર્નર અને અધિકારીઓ સાથે વીડિયો કોલ અને ફોનથી સંપર્કમાં રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article