રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. તેમને જાતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમને કહ્યું તે આઈસોલેશનમાં પણ કામ કરવાનું ચાલુ રાખશે. આરબીઆઈમાં કામ સામાન્ય રીતે ચાલુ રહેશે. શક્તિકાંત દાસ તમામ ડેપ્યુટી ગવર્નર અને અધિકારીઓ સાથે વીડિયો કોલ અને ફોનથી સંપર્કમાં રહેશે.
RBI Governor Shaktikanta Das tests positive for #COVID19, says he will continue to work from isolation. #TV9Newspic.twitter.com/czFem3CGa3
— tv9gujarati (@tv9gujarati) October 25, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો