Gujarati NewsNationalPrime minister narendra modi will address the nation at 10 am tomorrow
આવતીકાલે વડાપ્રધાન મોદીનું દેશવાસીઓને સંબોધન, મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દેશવાસીઓને સંબોધન કરશે. લોકડાઉન લંબાવવા અંગે આજે કોઈ જાહેરાત થશે નહીં. લોકડાઉનના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. જેની જાણકારી PMOએ ટ્વીટ કરીને આપી છે. ત્યારે લોકડાઉનના છેલ્લા દિવસે તેને લંબાવવા અંગે મહત્વની જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ છે. Web Stories View more આજનું રાશિફળ […]
Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દેશવાસીઓને સંબોધન કરશે. લોકડાઉન લંબાવવા અંગે આજે કોઈ જાહેરાત થશે નહીં. લોકડાઉનના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. જેની જાણકારી PMOએ ટ્વીટ કરીને આપી છે. ત્યારે લોકડાઉનના છેલ્લા દિવસે તેને લંબાવવા અંગે મહત્વની જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ છે.