આવતીકાલે વડાપ્રધાન મોદીનું દેશવાસીઓને સંબોધન, મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા

|

Sep 30, 2020 | 11:11 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દેશવાસીઓને સંબોધન કરશે. લોકડાઉન લંબાવવા અંગે આજે કોઈ જાહેરાત થશે નહીં. લોકડાઉનના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. જેની જાણકારી PMOએ ટ્વીટ કરીને આપી છે. ત્યારે લોકડાઉનના છેલ્લા દિવસે તેને લંબાવવા અંગે મહત્વની જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ છે.   Web Stories View more આજનું રાશિફળ […]

આવતીકાલે વડાપ્રધાન મોદીનું દેશવાસીઓને સંબોધન, મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દેશવાસીઓને સંબોધન કરશે. લોકડાઉન લંબાવવા અંગે આજે કોઈ જાહેરાત થશે નહીં. લોકડાઉનના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. જેની જાણકારી PMOએ ટ્વીટ કરીને આપી છે. ત્યારે લોકડાઉનના છેલ્લા દિવસે તેને લંબાવવા અંગે મહત્વની જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:43 am, Mon, 13 April 20

Next Article