17મે બાદ લૉકડાઉન લંબાવાશે કે રાહત અપાશે? તમને મૂંઝવતા સવાલોનો જવાબ મળશે રાત્રે આઠ વાગ્યે. પીએમ મોદી રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રને સંદેશ આપશે. તેઓ સરકાર તરફથી કોરોનાને રોકવા માટે લાવાયેલા અંગે જાણકારી આપશે. સૌની નજર પીએમ મોદીના સંદેશ પર ટકેલી છે. કારણ કે સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા છે કે લૉકડાઉન લંબાવાશે કે પછી છૂટછાટો સાથે રાહત આપવામાં આવશે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો