AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VACCINATION મહાભિયાન પહેલા 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી(MODI) દેશને કરશે સંબોધિત

દેશભરમાં 16 જાન્યુઆરીથી (16 JANUARY) કોરોના જેવી મહામારી સામે લડવા માટે રસીકરણ  (VACCINATION) જંગની શરૂઆત થવા જઈ રહી છે.

VACCINATION મહાભિયાન પહેલા 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી(MODI) દેશને કરશે સંબોધિત
કોરોનાની વેક્સિન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે
Charmi Katira
| Edited By: | Updated on: Jan 15, 2021 | 2:49 PM
Share

દેશભરમાં 16 જાન્યુઆરીથી (16 JANUARY) કોરોના જેવી મહામારી સામે લડવા માટે રસીકરણ (VACCINATION) જંગની શરૂઆત થવા જઈ રહી છે. ભારતમાં શનિવાર એટલે કે, 16 જાન્યુઆરીથી (16 JANUARY) રસીકરણ (VACCINATION) અભિયાન શરૂઆત કરતાં પહેલા સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI) દેશને સંબોધિત કરશે.

માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રને સંબોધિત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (NARENDRA MODI) 16 જાન્યુઆરીના (16 JANUARY) રોજ સવારે વિડીયો કોન્ફરસના માધ્યમથી દેશભરમાં કોવિડનું રસીકરણ અભિયાનને લીલીઝંડી આપીને શરૂઆત કરશે. આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે.

આ કાર્યક્રમમાં બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 3006 સ્થાન ડિજિટલ માધ્યમથી જોડાશે. બધા જ કેન્દ્ર પર 100 લોકોને રસીકરણ થશે. સરકાર તરફથી કોરોના મહામારી, રસીકરણ અને ડિજિટલ પ્લેટફોર્મ સંબંધિત સવાલના સમાધાન માટે 24*7 કોલ સેન્ટર અને હેલ્પલાઈન 1975 ચાલુ કરી દેવામાં આવી છે.

કોરોના (CORONA) રોગચાળા સામે ભારતની લડતમાં અંતિમ હથિયાર સાબિત થનારી રસીકરણ (VACCINATION) અભિયાન નિયત દિવસોને બાદ કરતાં રોજ સવારે 9 થી સાંજ 5 દરમિયાન કરવામાં આવશે. રસીકરણના (VACCINATION) પ્રથમ તબક્કામાં કોરોના રસી દેશના આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કરોને આપવામાં આવશે. આ બાદ 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને આપવામાં આવશે. આ બાદ 50 વર્ષની અંદરના એ લોકોને કોરોનાની(CORONA) રસી આપવામાં આવશે જે લોકો ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક કિડની જેવી બીમારી ધરાવે છે.

દેશમાં કોરોના વિરુદ્ધ રસિકરણના (VACCINATION) અભિયાનના પહેલા દિવસે એટલે કે, 16 જાન્યુઆરીના (16 JANUARY) દિવસે લગભગ 3 લાખ કર્મચારીઓને 2934 કેન્દ્ર પર રસી આપવામાં આવશે.

છેલ્લા થોડા મહિનામાં વડાપ્રધાન મોદી (MODI) રાષ્ટ્રના નામ પર બીજું સંબોધન કરશે. આ પહેલા ઓકટોબર મહિનામાં વડાપ્રધાન મોદી(MODI) દેશને સંબોધિત કર્યું હતું.

રાજ્યોને સૂચવવામાં આવ્યું છે કે દૈનિક 10% અનામત ડોઝ અને સરેરાશ 100 રસીકરણ ધ્યાનમાં લઈને રસીકરણ (VACCINATION) સત્રો યોજવા. રાજ્યોને પણ ઉતાવળમાં દરેક રસી કેન્દ્ર પર વધુ સંખ્યામાં લોકોને ન બોલાવવા કહેવામાં આવ્યું છે. મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે રસીકરણ (VACCINATION) સત્ર સ્થળો વધારવામાં આવે અને દૈનિક કામગીરી કરવામાં આવે જેથી રસીકરણ (VACCINATION) પ્રક્રિયા સ્થિર થઈ શકે અને સરળતાથી આગળ વધી શકે.

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">