ગયા મહિને વડાપ્રધાને સિયોલ શાંતિ પુરસ્કારથી મળેલ લગભગ 1.5 કરોડની રકમ પણ ગંગા નદીની સફાઈ માટે આપી હતી. વડાપ્રધાન મોદીએ પહેલા પણ તેમનો પગાર અને અન્ય સન્માનથી મળેલ રકમને દાન કરતા રહ્યાં છે. વડાપધ્રાનને ગયા મહિનામાં દક્ષિણ કોરીયામાં સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને આ સન્માનની સાથે મળેલ 2 લાખ ડૉલર (લગભગ 1.42 કરોડ રૂપિયા)ની રકમ નમામિ ગંગે કાર્યક્રમને દાન કરી હતી.
Prime Minister Narendra Modi donated Rs. 21 lakhs from his personal saving account to Kumbh Safai Karamchari Corpus Fund pic.twitter.com/XFWoyEb8n6
— ANI (@ANI) March 6, 2019
વડાપ્રધાન મોદી થોડા દિવસ પહેલા કુંભ મેળામાં સામેલ થયા હતા. તેમને કુંભ મેળાની યાત્રા દરમિયાન ત્યાંના સફાઈથી જોડાયેલ સફાઈકર્મચારીઓના વખાણ કર્યા હતા. 8 હજારથી વધારે સફાઈકર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી કુંભને સાફ રાખે છે. તે દરમિયાન તેમને 5 સફાઈકર્મચારીઓના પગ ધોયા હતા. ત્યારબાદ વડાપ્રધાને અંગવસ્ત્ર આપીને તેમનો આભાર માન્યો હતો. તેમને બે નાવિક રાજુ અને લલ્લનને પણ પુરસ્કાર આપ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]