લાલ કિલ્લા પર ધ્વજારોહણ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કરી આ મોટી જાહેરાત, જુઓ VIDEO

|

Aug 15, 2019 | 2:58 AM

https://youtu.be/JIRshrMR68w   આજે દેશનો 73મો આઝાદી પર્વ છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવશે, ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી સતત છઠ્ઠા વર્ષે તેઓએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. ત્યારે લાલ કિલ્લા પરથી PMએ દેશને સ્વંતત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી […]

લાલ કિલ્લા પર ધ્વજારોહણ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કરી આ મોટી જાહેરાત, જુઓ VIDEO

Follow us on

https://youtu.be/JIRshrMR68w

 

આજે દેશનો 73મો આઝાદી પર્વ છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવશે, ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી સતત છઠ્ઠા વર્ષે તેઓએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. ત્યારે લાલ કિલ્લા પરથી PMએ દેશને સ્વંતત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PM મોદીએ સંબોધન કરતા જળ જીવન મિશનની જાહેરાત કરી છે. તેના માટે રૂપિયા 3.5 લાખ કરોડનો ખર્ચ કરશે. જળ જીવન મિશન માટે રાજયની સાથે મળીને કેન્દ્ર સરકાર કામ કરશે. જળ જીવન મિશનથી લોકોના ઘરમાં પાણી પહોંચાડવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો:  દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદીએ કર્યુ ધ્વજારોહણ, જુઓ VIDEO

Next Article