PM Modiએ કોરોના વેક્સીન લગાવ્યા બાદ નર્સને કહ્યુ, લગાવી દીધી ? ખબર પણ ના પડી

|

Mar 01, 2021 | 11:20 AM

કોરોના રસીના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી (Corona vaccine)આપવામાં આવશે.

PM Modiએ કોરોના વેક્સીન લગાવ્યા બાદ નર્સને કહ્યુ, લગાવી દીધી ? ખબર પણ ના પડી

Follow us on

કોરોના રસીના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી (Corona vaccine)આપવામાં આવશે. રસીના બીજા તબક્કાના પ્રારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્લીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. વડાપ્રધાન મોદીને (PM Modi) વેક્સીન લગાવતી તસ્વીરમાં 2 નર્સ જોવા મળે છે. જેમાં એક નર્સ પીએમ સાથે થયેલા તેના અનુભવને શેર કર્યો હતો.

નર્સ પી નિવેદાએ કહ્યું હતું કે, સર (વડાપ્રધાન મોદી)ને ભારતની બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, બીજો ડોઝ 28 દિન બાદ થશે. આ બાદ મને પૂછ્યું હતું કે, ‘લગાડી પણ દીધી અને ખબર પણ ના પડી.’

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પીએમ મોદી તરફથી વેક્સીન લગાવતી તસ્વીર ટ્વીટર પર શેર કરી છે જેમાં 2 નર્સ નજરે આવી રહી છે. જેમાં એક નર્સ પીએમની પાછળ ઉભી રહી છે. જયારે એક નર્સ રસી લગાવતી જોવા મળે છે. આ નર્સ પી.નિવેદા છે. નિવેદા પુડુચેરીની રહેવાસી છે. પીએમ મોદીની બાજુમાં ઉભેલી નર્સ કેરળની છે. પીએમ મોદીએ રસી લગાવતાની સાથે જ દેશભરમાં રસીકરણનો બીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે.

Published On - 11:17 am, Mon, 1 March 21

Next Article