Gujarati NewsNationalPartial lockdown will not help to curb coronavirus cases aiims director randeep guleria tunkagada na lockdown ne lai aiims na director nu motu nivedan jano shu kahyu
ટૂંકાગાળાના લોકડાઉનને લઈ એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. એઈમ્સના ડિરેક્ટર ડૉકટર ગુલેરિયાએ કહ્યું કે ટૂંકાગાળાના લોકડાઉનથી કોઈ ફેર નહીં પડે. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે ઓછામાં ઓછું 14 દિવસનું લોકડાઉન જરૂરી છે. દેશના ઘણા રાજ્યો સંક્રમણ અટકાવવા ટૂંકાગાળાનું લોકડાઉન આપી રહ્યા છે. ટૂંકાગાળાના લોકડાઉન બિનઅસરકારક હોવાનો નિષ્ણાંતનો મત છે. Web Stories View […]
Follow us on
ટૂંકાગાળાના લોકડાઉનને લઈ એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. એઈમ્સના ડિરેક્ટર ડૉકટર ગુલેરિયાએ કહ્યું કે ટૂંકાગાળાના લોકડાઉનથી કોઈ ફેર નહીં પડે. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે ઓછામાં ઓછું 14 દિવસનું લોકડાઉન જરૂરી છે. દેશના ઘણા રાજ્યો સંક્રમણ અટકાવવા ટૂંકાગાળાનું લોકડાઉન આપી રહ્યા છે. ટૂંકાગાળાના લોકડાઉન બિનઅસરકારક હોવાનો નિષ્ણાંતનો મત છે.