હવે દેશમાં એ ચર્ચા થઈ રહી છે કે આપણા પાયલોટ સાથે પાકિસ્તાનમાં કેવો વર્તાવ કરવામાં આવશે. તો તમને જણાવી દઈએ આપણા પાયલટને જો પાકિસ્તાને પકડ્યો હશે તો પણ તે તેની સાથે કોઈપણ જાતની બર્બરતા આચરી શકશે નહીં. ભારત અને પાકિસ્તાન બંને જીનિવા યુદ્ધ કરાર સાથે જોડાયેલા હોવાથી આજ કે કાલ પાકિસ્તાને ભારતના એ પાયલોટને પરત મોકલવો જ પડશે.
પાકિસ્તાને આધિકારીક રીતે વીડિયો જાહેર કરી દીધો છે અને હવે ભારત પાસે એ પુરાવારુપે પણ છે અને આખા વિશ્વને તેની જાણ પાકિસ્તાને જ કરી દીધી છે. ભારતના પાયલોટને બધી જ મેડિકલ સુવિધા પણ પાકિસ્તાનને આપવી પડશે અને પાયલોટ કંઈપણ પાકિસ્તાન કરશે તો ભારત તેની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિમીનલ કેસ પણ દાખલ કરી શકશે. આમ જીનીવા એક્ટ હેઠળ પાકિસ્તાન ભારતના પાયલોટને હાથ પણ નહીં લગાવી શકે.
[yop_poll id=1852]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]