વૃંદાવનની ગલીઓમાં વાંદરાઓએ ત્રાસ મચાવી દીધો છે. આવતા જતાં લોકો પર વાંદરાઓ હુમલો કરી રહ્યાં છે અને તેના લીધે લોકો પરેશાન થઈ રહ્યાં છે. વાંદરાઓના હુમલાની 2018માં 386 જેટલી ઘટનાઓ નોંધાઈ છે. આમ વૃંદાવન વાસીઓ વાંદરાના ત્રાસથી કંટાળી ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની હત્યાના કેસમાં પોલીસે કુલ 6 આરોપીની ધરપકડ કરી
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો