હવે રાજસ્થાન સરકારે જયપુર, ઉદેપુર, જોધપુર, અજમેર સહીત આઠ જિલ્લામાં નાખ્યો રાત્રી કરફ્યુ

|

Nov 22, 2020 | 7:22 AM

ગુજરાતના ચાર મહાનગર બાદ હવે રાજસ્થાન સરકારે પણ રાજસ્થાનના આઠ જિલ્લામાં, કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે રાત્રી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જોધપુર, કોટા, બિકાનેર, ઉદેપુર, જયપુર, અજમેર અલવર અને ભીલવાડામાં રાત્રી કરફ્યુનો અમલ રહેશે.   Web Stories View more શું ફોન સ્વીચ […]

હવે રાજસ્થાન સરકારે જયપુર, ઉદેપુર, જોધપુર, અજમેર સહીત આઠ જિલ્લામાં નાખ્યો રાત્રી કરફ્યુ

Follow us on

ગુજરાતના ચાર મહાનગર બાદ હવે રાજસ્થાન સરકારે પણ રાજસ્થાનના આઠ જિલ્લામાં, કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે રાત્રી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જોધપુર, કોટા, બિકાનેર, ઉદેપુર, જયપુર, અજમેર અલવર અને ભીલવાડામાં રાત્રી કરફ્યુનો અમલ રહેશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article