BREAKING NEWS: નિર્ભયા કેસના તમામ દોષીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવશે

|

Mar 05, 2020 | 9:19 AM

પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના દોષીઓની વિરૂદ્ધ 20 માર્ચ સવારે 6 વાગ્યે ફાંસી આપવા માટેનું ડેથ વોરંટ ઈશ્યુ કર્યુ છે. એક અરજીમાં કોર્ટમાં નવા ડેથ વોરંટ ઈશ્યુ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નિર્ભયાના દોષી પવનની દયા અરજી બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રદ કરી દીધી હતી. તેની સાથે જ ચારે દોષીઓના તમામ કાયદાકીય […]

BREAKING NEWS: નિર્ભયા કેસના તમામ દોષીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવશે

Follow us on

પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના દોષીઓની વિરૂદ્ધ 20 માર્ચ સવારે 6 વાગ્યે ફાંસી આપવા માટેનું ડેથ વોરંટ ઈશ્યુ કર્યુ છે. એક અરજીમાં કોર્ટમાં નવા ડેથ વોરંટ ઈશ્યુ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નિર્ભયાના દોષી પવનની દયા અરજી બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રદ કરી દીધી હતી. તેની સાથે જ ચારે દોષીઓના તમામ કાયદાકીય વિકલ્પ ખત્મ થઈ ગયા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article