નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશની દયા અરજી ફગાવી

|

Jan 29, 2020 | 5:52 AM

નિર્ભયા ગેંગરેપ કેસના દોષી મુકેશની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પુરાવા નથી કે પ્રાસંગિક દસ્તાવેજ રાષ્ટ્રપતિની સામે રાખવામાં આવ્યા નહતા. મુકેશે તેની દયા અરજી રદ થઈ, તેની વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના […]

નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશની દયા અરજી ફગાવી

Follow us on

નિર્ભયા ગેંગરેપ કેસના દોષી મુકેશની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પુરાવા નથી કે પ્રાસંગિક દસ્તાવેજ રાષ્ટ્રપતિની સામે રાખવામાં આવ્યા નહતા. મુકેશે તેની દયા અરજી રદ થઈ, તેની વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુકેશના વકીલ અંજના પ્રકાશે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની સામે ઘણા દસ્તાવેજ રાખવામાં આવ્યા નહતા. તેથી દયા અરજી રદ થવાની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટે વિચાર કરવો જોઈએ. તેમના વકીલ દ્વારા મુકેશે કહ્યું હતું કે તેની જેલમાં યૌન ઉત્પીડન થયું હતું અને તેના ભાઈ રામસિંહની હત્યા કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પોતાને સંતુષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિની પાસે મોકલવામાં આવેલા તમામ દસ્તાવેજોને જોયા. ગૃહમંત્રાલયે તમામ દસ્તાવેજ મોકલ્યા હતા. મુકેશની અરજીમાં કોઈ મેરિટ નથી. જેલમાં સતામણી દયા માટે કોઈ આધાર નથી. આ પછી મુકેશની અરજી ફગાવી દેવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની બહેનનું નિધન

Next Article