તેમને કહ્યું કે પાકિસ્તાન આબાદ રહે, જે કોઈ પણ પાકિસ્તાનની વિરૂધ્ધ બોલશે તો હું તેમની વિરૂધ્ધ 10 વાર બોલીશ. અકબર લોનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. અકબર લોન પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની સરકારમાં કેબિનેટ મંત્રીના પદ પર રહી ચૂકયા છે.
પુલવામા આતંકી હુમલા પછી ભારતની ઍરસ્ટ્રાઈક અને પાકિસ્તાનના પલટવારથી ભારતમાં પાકિસ્તાનની વિરૂધ્ધ ગુસ્સો છે. જમ્મૂ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લા અને PDP પાર્ટીના મેહબુબા મુફ્તીએ પાકિસ્તાન પાસે શાંતિ રાખવાની અપીલ કરી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]