કેન્દ્ર સરકારે 31મી જાન્યુઆરી સુધી કોરોનાને લગતી માર્ગદર્શિકા યથાવત રાખી

|

Dec 28, 2020 | 8:06 PM

કેન્દ્ર સરકારે કોરોના વાઈરસને લઈ કન્ટેન્મેન્ટ ઝોન, સાવધાનીઓ અને સર્વિલાન્સ માટે પહેલા જાહેર કરેલા દિશાનિર્દેશોને 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધા છે.

કેન્દ્ર સરકારે 31મી જાન્યુઆરી સુધી કોરોનાને લગતી માર્ગદર્શિકા યથાવત રાખી

Follow us on

કેન્દ્ર સરકારે કોરોના વાઈરસને લઈ કન્ટેન્મેન્ટ ઝોન, સાવધાનીઓ અને સર્વિલાન્સ માટે પહેલા જાહેર કરેલા દિશાનિર્દેશોને 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધા છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં કોવિડ-19ના નવા અને સક્રિય કેસમાં સતત ઘટાડો થયો છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

 

ત્યારે બ્રિટેનમાં કોરોના વાઈરસના નવા વેરિએન્ટ મળવાને લઈ અને દુનિયાભરમાં વધતા સંક્રમણને જોતા સર્વિલાન્સ, કન્ટેન્મેન્ટ અને સાવધાનીઓને પહેલાની જેમ રાખવાની જરૂરિયાત છે. કોરોના વાઈરસથી જોડાયેલા તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવું પડશે. તેથી ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈન્સનું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક રીતે લાગૂ કરવાની જરૂરિયાત છે.

 

આ પણ વાંચો: સુરત: રાંદેર જુગારધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાનો કેસ, પોલીસ કમિશનરે રાંદેર પોલીસ મથકના PIને કર્યા સસ્પેન્ડ

Next Article