AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવી સંસદમાં મંત્રીઓને મળ્યા નવા રૂમ, જાણો PM ઓફિસ નજીક ક્યાં મંત્રીઓને રૂમ એલોર્ટ કરાયો, જુઓ List

TV9ને મળેલી માહિતી મુજબ નવા સંસદ ભવનનાં ગ્રાઉન્ડ ફ્લોર પર વડાપ્રધાન કાર્યાલય બનાવવામાં આવ્યું છે. પીએમ ઓફિસની આસપાસ અન્ય 11 મંત્રીઓની ઓફિસ હશે. તમામ મંત્રીઓને રૂમ પણ ફાળવવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને 19 સપ્ટેમ્બરે સવારે 11 વાગે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એકઠા થવા માટે કહેવામાં આવ્યું છે.

નવી સંસદમાં મંત્રીઓને મળ્યા નવા રૂમ, જાણો PM ઓફિસ નજીક ક્યાં મંત્રીઓને રૂમ એલોર્ટ કરાયો, જુઓ List
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 8:16 PM
Share

લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને 19 સપ્ટેમ્બરે સવારે 11 વાગે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એકઠા થવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે અને સંસદના ઐતિહાસિક વારસાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદોને પણ સંબોધિત કરશે અને જૂના સંસદ ભવનમાં અત્યાર સુધી યોજાયેલી બેઠકો અને કાયદાઓનો પણ ઉલ્લેખ કરી શકે છે.

આવી સ્થિતિમાં સંસદના નવા બિલ્ડીંગમાં કયા મંત્રીનો રૂમ ક્યાં હશે તે અંગે લોકોના મનમાં ઉત્સુકતા છે. TV9ને મળેલી માહિતી મુજબ નવા સંસદ ભવનનાં ગ્રાઉન્ડ ફ્લોર પર વડાપ્રધાન કાર્યાલય બનાવવામાં આવ્યું છે. આ સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર પીએમ ઓફિસની આસપાસ અન્ય 11 મંત્રીઓની ઓફિસ હશે. પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત નીચેના મંત્રીઓને ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો : ટૂંક સમયમાં શરૂ થશે સંસદનું વિશેષ સત્ર, આવતીકાલે નવા બિલ્ડિંગમાં એન્ટ્રી, જોવા મળશે આ ફેરફારો

આ સાથે અન્ય મંત્રીઓને આપેલા રૂમ નંબર, અહીં જુઓ List

  1. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રૂમ નંબર 34,
  2. ગૃહમંત્રી અમિત શાહ, રૂમ નં. 33
  3. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી, રૂમ નંબર 31
  4. રાજ્યસભામાં નેતા પીયૂષ ગોયલ, રૂમ નંબર 30
  5. નાણામંત્રી નિર્મલા સીતારમણ, રૂમ નંબર 12
  6. વિદેશ મંત્રી એસ જયશંકર, રૂમ નંબર 10
  7. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, રૂમ નંબર 08
  8. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રૂમ નંબર 41
  9. રેલવે અને સંચાર મંત્રી અશ્વની વૈષ્ણવ, રૂમ નંબર 17
  10. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રૂમ નંબર 11
  11. આદિજાતિ મંત્રી અર્જુન મુંડા, રૂમ નંબર 09

તેવી જ રીતે, અન્ય 9 કેબિનેટ મંત્રીઓને નવા સંસદ ભવનનાં પહેલા માળે ઓફિસ ફાળવવામાં આવી છે.

આ 9 મંત્રીઓને નવી સંસદના પહેલા માળે ઓફિસ આપવામાં આવી છે.

  1. MSME મંત્રી નારાયણ રાણે, રૂમ નંબર 39
  2. પોર્ટ, શિપિંગ અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, રૂમ નંબર 38
  3. સમાજ કલ્યાણ મંત્રી વીરેન્દ્ર કુમાર, રૂમ નંબર 37
  4. ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ, રૂમ નં. 36
  5. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રૂમ નંબર 20
  6. ફૂડ પ્રોસેસિંગ મંત્રી પશુપતિ પારસ, રૂમ નંબર 19
  7. જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રૂમ નંબર 18
  8. પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુ, રૂમ નંબર 17
  9. ઉર્જા મંત્રી આર.કે.સિંઘ, રૂમ નંબર 16

આ સિવાય કેટલાક અન્ય કેબિનેટ મંત્રીઓને સંસદના બીજા માળે ઓફિસ આપવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video
વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video
વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video
અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો
અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
g clip-path="url(#clip0_868_265)">