LICમાં સરકારનો હિસ્સો વેચવાનો વિરોધ, 4 ફેબ્રુઆરીએ કર્મચારીઓ હડતાળ અને પ્રદર્શન કરશે

|

Feb 02, 2020 | 6:42 AM

ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં સરકારનો હિસ્સો વેચવાના નિર્ણયનો કર્મચારીઓએ કડક વિરોધ કર્યો છે. સરકારના આ પ્રસ્તાવના વિરોધમાં LICના કર્મચારી 4 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ હડતાળ એક કલાકની જ હશે. ત્યારબાદ કર્મચારી પ્રદર્શન કરશે.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ […]

LICમાં સરકારનો હિસ્સો વેચવાનો વિરોધ, 4 ફેબ્રુઆરીએ કર્મચારીઓ હડતાળ અને પ્રદર્શન કરશે

Follow us on

ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં સરકારનો હિસ્સો વેચવાના નિર્ણયનો કર્મચારીઓએ કડક વિરોધ કર્યો છે. સરકારના આ પ્રસ્તાવના વિરોધમાં LICના કર્મચારી 4 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ હડતાળ એક કલાકની જ હશે. ત્યારબાદ કર્મચારી પ્રદર્શન કરશે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નાણાપ્રધાને બજેટ રજૂ કરતાં દરમિયાન જાહેરાત કરી કે સરકાર LICમાં પોતાની ભાગીદારી વેચવાની છે. તેના માટે સરકાર IPO લઈ આવી રહી છે. LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. LICનો દેશના જીવન વીમા બજાર પર લગભગ 3/4 ભાગનો કબ્જો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

LICના ડિસઈન્વેસ્ટમેન્ટના નિર્ણયનો વિરોધ કરતાં જીવન વીમા નિગમ કર્મચારી એશોસિએશનના કોલકત્તા ડિવિઝનના ઉપાધ્યક્ષ પ્રદીપ મુખર્જીએ કહ્યું કે અમે મંગળવારે 12.15 વાગ્યાથી 1.15 વાગ્યા સુધી એક કલાકની હડતાળ કરીશું. ત્યારબાદ તમામ કાર્યાલયોમાં પ્રદર્શન પણ આયોજિત કરીશું. તેમને વધુમાં કહ્યું કે ત્યારબાદ અમે રસ્તા પર ઉતરીશું અને સરકારના આ પગલાનો વિરોધ કરીશું. અમે તમામ સાંસદોની પાસે પણ જઈશું અને પોતાનો વિરોધ દાખલ કરાવીશું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

LICના આશંકિ ડિસઈન્વેસ્ટમેન્ટના પ્રસ્તાવને રાષ્ટ્રહિતની વિરૂદ્ધ જણાવતાં પ્રદીપ મુખર્જીએ કહ્યું કે આ કંપની હાલના સમયમાં મૂડીના મામલે ભારતની સૌથી મોટી નાણાકીય કંપની છે. જે ભારતીય સ્ટેટ બેન્કને પણ પાછળ છોડી ચૂકી છે. તેમને કહ્યું કે તેનું ડિસઈન્વેસ્ટમેન્ટ રાષ્ટ્રીય હિતોની વિરૂદ્ધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

AIIEAના મહાસચિવ શ્રીકાંત મિશ્રાએ સરકારના આ પગલાનો વિરોધ કરતાં કહ્યું કે પહેલા 3 કે 4 ફેબ્રુઆરીએ એક કલાકની હડતાળ કરવામાં આવશે અને ત્યારબાદ પોતાના આગળના પગલાં વિશે નિર્ણય લઈશું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article