VIDEO: વડાપ્રધાન મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યુ, ભાજપ સાંસદ સની દેઓલ પણ રહ્યા હાજર

|

Nov 09, 2019 | 7:31 AM

  વડાપ્રધાન મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યુ. પીએમ મોદી પંજાબ પ્રાંતમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહેબમાં જતા 500થી વધુ ભારતીય યાત્રાળુઓની પ્રથમ ટુકડીને રવાના કરશે. ત્યારે ખાસ વાત એ પણ છે કે શ્રી ગુરૂનાનક દેવજીના 550માં પ્રકાશપર્વ પર કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન […]

VIDEO: વડાપ્રધાન મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યુ, ભાજપ સાંસદ સની દેઓલ પણ રહ્યા હાજર

Follow us on

 

વડાપ્રધાન મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યુ. પીએમ મોદી પંજાબ પ્રાંતમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહેબમાં જતા 500થી વધુ ભારતીય યાત્રાળુઓની પ્રથમ ટુકડીને રવાના કરશે. ત્યારે ખાસ વાત એ પણ છે કે શ્રી ગુરૂનાનક દેવજીના 550માં પ્રકાશપર્વ પર કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદીએ કહ્યું આ કોરિડોર બન્યા પછી હવે ગુરૂદ્વારા દરબાર સાહેબના દર્શન સરળ થઈ જશે. હું પંજાબ સરકાર, શિરોમણિ ગુરૂદ્વારા પ્રબંધક કમેટીનું આ કોરિડોરને નક્કી સમયમાં બનાવનારા દરેક શ્રમિક સાથીનો ખુબ ખુબ આભાર કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાન મોદીની સાથે ગુરદાસપુરમાં ભાજપ સાંસદ સની દેઓલ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને શિરોમણી અકાલી દળના સુખબીર બાદલ એક સાથે ડેરા બાબા નાનકમાં હાજર રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article