દેશના 47માં CJI બન્યા જસ્ટિસ બોબડે, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ, જુઓ VIDEO

|

Nov 18, 2019 | 5:05 AM

    Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું […]

દેશના 47માં CJI બન્યા જસ્ટિસ બોબડે, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ, જુઓ VIDEO

Follow us on

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ ભારતના 47માં ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ બોબડેને ભારતના ચીફ જસ્ટિસ તરીકે શપથ લેવડાવ્યા છે. 17 નવેમ્બરે નિવૃત થયેલા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જ CJIના પદ માટે જસ્ટિસ બોબડેના નામની ભલામણ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જસ્ટિસ બોબડે ચીફ જસ્ટિસ તરીકે 18 મહિના કામ કરશે. તે 23 એપ્રિલ 2021એ નિવૃત થશે. તાજેતરમાં જ આવેલા અયોધ્યા રામમંદિર કેસનો નિર્ણય આપનારી ખંડપીઠમાં જસ્ટિસ બોબડે પણ સામેલ હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

CJI તરીકે જસ્ટિસ બોબડેની સામે ઘણા મોટા નિર્ણયો થશે, જેની પર તેમને નિર્ણય સંભળાવવો પડશે. હાલમાં જ અયોધ્યા વિવાદ પર નિર્ણય આવ્યો છે પણ તેની પર પુનર્વિચાર અરજી દાખલ કરવાનો પણ નિર્ણય મુસ્લિમ પક્ષે લીધો છે. બીજી તરફ સબરીમાલા વિવાદને હવે મોટી ખંડપીઠને સોંપી દેવામાં આવ્યો છે, ત્યારે ચીફ જસ્ટિસ તરીકે તે આ ખંડપીઠનો ભાગ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article