ભારતીય જન ઔષધિ દિવસ: વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા દુકાનદારો સાથે વાત કરશે

કેન્દ્ર સરકાર 7 માર્ચે દેશભરમાં જન ઔષધિ દિવસ મનાવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઔષધિ દિવસ સમારોહને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે પસંદ કરેલી દુકાનો પર સ્ટોર માલિકો અને લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. प्रधानमंत्री श्री @narendramodi 'जन औषधि दिवस' के अवसर पर 7 मार्च, 2020 को केंद्रों के संचालकों […]

ભારતીય જન ઔષધિ દિવસ: વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા દુકાનદારો સાથે વાત કરશે
Follow Us:
| Updated on: Mar 07, 2020 | 3:46 AM

કેન્દ્ર સરકાર 7 માર્ચે દેશભરમાં જન ઔષધિ દિવસ મનાવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઔષધિ દિવસ સમારોહને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે પસંદ કરેલી દુકાનો પર સ્ટોર માલિકો અને લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જન ઔષધિ યોજના વડાપ્રધાન મોદીએ 1 જુલાઈ 2015ના રોજ શરૂ કરી હતી. આ યોજનામાં સરકાર સારી ગુણવતાવાળી જેનેરિક દવાઓ બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપે છે. સરકાર દ્વારા ‘જન ઔષધિ સ્ટોર’ બનાવવામાં આવ્યા છે. જ્યાં જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બ્યુરો ઓફ ફાર્મા પીએસયુ ઓફ ઈન્ડિયા (બીપીપીઆઈ) ના જણાવ્યા અનુસાર, આ કેન્દ્રોમાં અત્યાર સુધીમાં 800થી વધુ દવાઓ અને 150થી વધુ તબીબી સાધનો ઉપલબ્ધ છે. ત્યારે આશરે 700 જિલ્લાઓમાં 6,200ની આસપાસ જન ઔષધિ કેન્દ્ર સંચાલિત કરવામાં આવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ ઓફિસમાં કે વ્‍યવસાયમાં સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવાની સલાહ છે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">