જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર આતંકીઓ દ્વારા ગ્રેનેડનો હુમલો

|

Oct 05, 2019 | 7:52 AM

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. ડીસી ઓફિસ બહાર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. હુમલામાં 10 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે. હુમલામાં ઘાયલની સંખ્યામાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ પણ વાંચોઃ ‘આરે’ કોલોનીમાં વૃક્ષો કાપણીના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર આતંકીઓ દ્વારા ગ્રેનેડનો હુમલો

Follow us on

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. ડીસી ઓફિસ બહાર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. હુમલામાં 10 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે. હુમલામાં ઘાયલની સંખ્યામાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ પણ વાંચોઃ ‘આરે’ કોલોનીમાં વૃક્ષો કાપણીના વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓ રસ્તા પર ઉતર્યા, જાણો કોર્ટે શા માટે આપી મંજૂરી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હુમલા બાદ આતંકીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. આ હુમલામાં એક પત્રકાર પણ ઘાયલ છે. ઘાયલોમાં તમામ સ્થાનિક લોકો હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ સેનાના જવાનો દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article