કોરોના મહામારીથી દેશની અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન, GDPમાં 23.9 ટકાનો ઘટાડો

|

Sep 19, 2020 | 3:23 PM

ભારતે મંદીના ચરણમાં પ્રવેશ કર્યો છે. GDPના નવા આંકડા મુજબ એપ્રિલ-જૂનના ત્રિમાસિક ક્વાર્ટરમાં ભારતના GDP ગ્રોથમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે. ભારતીય અર્થવ્યવસ્થાને કોરોના વાઈરસ મહામારી અને લોકડાઉનના કારણે મોટુ નુકસાન પહોંચ્યુ છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં રૂકાવટ અને ગ્રાહકોની માંગમાં મોટા ઘટાડાના કારણે અર્થતંત્રને મોટું નુકસાન પહોંચ્યુ છે. ત્યારે એકમાત્ર ચીનની GDPમાં 3.1 ટકાનો વધારો નોંધાયો […]

કોરોના મહામારીથી દેશની અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન, GDPમાં 23.9 ટકાનો ઘટાડો

Follow us on

ભારતે મંદીના ચરણમાં પ્રવેશ કર્યો છે. GDPના નવા આંકડા મુજબ એપ્રિલ-જૂનના ત્રિમાસિક ક્વાર્ટરમાં ભારતના GDP ગ્રોથમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે. ભારતીય અર્થવ્યવસ્થાને કોરોના વાઈરસ મહામારી અને લોકડાઉનના કારણે મોટુ નુકસાન પહોંચ્યુ છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં રૂકાવટ અને ગ્રાહકોની માંગમાં મોટા ઘટાડાના કારણે અર્થતંત્રને મોટું નુકસાન પહોંચ્યુ છે. ત્યારે એકમાત્ર ચીનની GDPમાં 3.1 ટકાનો વધારો નોંધાયો છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:24 pm, Mon, 31 August 20

Next Article