VIDEO: ભારતમાં કોરોનાના 1.73 લાખથી વધુ કેસ નોંધાયા, 82 હજાર 600થી વધુ લોકો સારવાર બાદ સ્વસ્થ

|

May 30, 2020 | 3:43 AM

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1.73 લાખને પાર કરી ગઈ છે. તો 4980 લોકોના કોરોનાથી મોત થયા. દેશમાં સારવાર બાદ 82 હજાર 600થી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ અંદાજે 50 ટકાની આસપાસ પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના 62 હજારથી વધુ કેસ નોંધાયા. તો તામિલનાડુમાં 20 હજાર અને દિલ્લીમાં 17 કોરોનાના […]

VIDEO: ભારતમાં કોરોનાના 1.73 લાખથી વધુ કેસ નોંધાયા, 82 હજાર 600થી વધુ લોકો સારવાર બાદ સ્વસ્થ

Follow us on

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1.73 લાખને પાર કરી ગઈ છે. તો 4980 લોકોના કોરોનાથી મોત થયા. દેશમાં સારવાર બાદ 82 હજાર 600થી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ અંદાજે 50 ટકાની આસપાસ પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના 62 હજારથી વધુ કેસ નોંધાયા. તો તામિલનાડુમાં 20 હજાર અને દિલ્લીમાં 17 કોરોનાના 17 હજારથી વધુ કેસ નોંધાયા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article