દેશમાં કોરોનાનો કેર યથાવત છે. કુલ સંક્રમિત દર્દીઓનો આંક 55 લાખ 60 હજારને પાર થયો છે. અત્યાર સુધીમાં 88 હજાર 900થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 3 કરોડ 14 લાખને પણ પાર પહોંચી ગઈ છે. વિશ્વભરમાં કોરોનાએ 9 લાખ 68 હજાર દર્દીઓનો ભોગ લીધો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો