દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 55 લાખ 60 હજારને પાર થયો, 88 હજાર 900થી વધુ દર્દીઓના મોત

|

Sep 22, 2020 | 9:51 AM

દેશમાં કોરોનાનો કેર યથાવત છે. કુલ સંક્રમિત દર્દીઓનો આંક 55 લાખ 60 હજારને પાર થયો છે. અત્યાર સુધીમાં 88 હજાર 900થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 3 કરોડ 14 લાખને પણ પાર પહોંચી ગઈ છે. વિશ્વભરમાં કોરોનાએ 9 લાખ 68 હજાર દર્દીઓનો ભોગ લીધો છે. Web Stories View more આજનું રાશિફળ […]

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 55 લાખ 60 હજારને પાર થયો, 88 હજાર 900થી વધુ દર્દીઓના મોત

Follow us on

દેશમાં કોરોનાનો કેર યથાવત છે. કુલ સંક્રમિત દર્દીઓનો આંક 55 લાખ 60 હજારને પાર થયો છે. અત્યાર સુધીમાં 88 હજાર 900થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 3 કરોડ 14 લાખને પણ પાર પહોંચી ગઈ છે. વિશ્વભરમાં કોરોનાએ 9 લાખ 68 હજાર દર્દીઓનો ભોગ લીધો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article