VIDEO: કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી દેશભરમાં રેલવે વ્યવહાર બંધ

|

Oct 02, 2020 | 1:20 PM

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય રેલવેએ 31 માર્ચ સુધી તમામ પેસેન્જર ટ્રેન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ જણાવ્યું કે તમામ લાંબી મુસાફરીની ટ્રેન, એક્સપ્રેસ અને ઈન્ટરસિટી ટ્રેનનું સંચાલન 31 માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે.   Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 […]

VIDEO: કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી દેશભરમાં રેલવે વ્યવહાર બંધ

Follow us on

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય રેલવેએ 31 માર્ચ સુધી તમામ પેસેન્જર ટ્રેન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ જણાવ્યું કે તમામ લાંબી મુસાફરીની ટ્રેન, એક્સપ્રેસ અને ઈન્ટરસિટી ટ્રેનનું સંચાલન 31 માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય રેલવે તરફથી કહેવામાં આવ્યું કે રદ ટ્રેનોના લિસ્ટમાં કોલકત્તા મેટ્રો, કોંકણ રેલવે, લોકલ ટ્રેન બંધ રહેશે. ત્યારે આજે રાત્રે 12 વાગ્યા સુધી લોકલ ટ્રેન, કોલકત્તા મેટ્રોની સેવા ચાલુ રહેશે. જ્યારે રેલવે મુસાફરોને રાહત આપતા રેલેવે ટિકીટ કેન્સલ કરવા પર કોઈ ચાર્જ ના લેવાનો નિર્ણય કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રેલવેએ કહ્યું કે મુસાફરોને ટિકીટના પુરા પૈસા રિફંડ કરવામાં આવશે. રેલવે મુજબ આ ટિકીટ કેન્સલ કરવાના અવેજમાં 21 જૂન સુધી પૈસા લેવામાં આવી શકશે. રેલવેએ કહ્યું કે મુસાફરોને સરળતાથી પૈસા મળી શકે તે માટે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસને લઈ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યો આ આદેશ

Published On - 8:52 am, Sun, 22 March 20

Next Article