દેશમાં કોરોના વાઈરસને લઈને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવે છે. દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3374 થઈ ગઈ છે. 75 હજારથી વધારે લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ દેશમાં 3 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
Follow us on
દેશમાં કોરોના વાઈરસને લઈને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવે છે. દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3374 થઈ ગઈ છે. 75 હજારથી વધારે લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ દેશમાં 3 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો