ભારતમાં કોરોનાના કેસનો આંકડો 12 લાખ 88 હજાર પર પહોંચ્યો છે. ભારતમાં 24 કલાકમાં 48 હજાર 446 નવા કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 30,645થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે જ્યારે દેશમાં 8 લાખ 17 હજારથી વધુ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 3 લાખ 47 દર્દીઓ અને 12,556નાં મોત થયા છે. આ પણ વાંચો: […]
તસવીર પ્રતિકાત્મક છે.
Follow us on
ભારતમાં કોરોનાના કેસનો આંકડો 12 લાખ 88 હજાર પર પહોંચ્યો છે. ભારતમાં 24 કલાકમાં 48 હજાર 446 નવા કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 30,645થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે જ્યારે દેશમાં 8 લાખ 17 હજારથી વધુ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 3 લાખ 47 દર્દીઓ અને 12,556નાં મોત થયા છે.