દેશમાં કોરોના વાઈરસનો સકંજો સતત કસઈ રહ્યો છે. દેશમાં કોરોનાનો આંક 21 લાખ 14 હજારને પણ પાર થયો છે. અત્યાર સુધીમાં 42 હજાર 800થી વધુ દર્દીઓ મોતને ભેટ્યા છે જ્યારે વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 2 કરોડ 2 લાખથી પણ વધુ થઈ છે. વિશ્વમાં 7 લાખ 38 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે. કોરોના સંક્રમણના આંકડાઓમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો