ચીનની સાથે તણાવ વચ્ચે કાશ્મીરમાં LPG સ્ટોકનો આદેશ, સેના માટે સ્કૂલો ખાલી કરવા પણ ફરમાન

|

Sep 26, 2020 | 4:34 PM

ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત સતત એલએસી પર સુવિધા વિકસાવી રહ્યું છે અને ચીની સેનાની હરકતો બાદ મોટાપાયે સૈનિકોને લદાખમાં તૈનાત કરી રહ્યું છે. આ તણાવની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં સરકારે જે આદેશ આપ્યો છે તેને લઈને સ્થાનિક લોકો ચિંતિત છે. ભારત ચીન તણાવ વચ્ચે  સરકાર દ્વારા 2 આદેશ જારી કરવામાં આવ્યા […]

ચીનની સાથે તણાવ વચ્ચે કાશ્મીરમાં LPG સ્ટોકનો આદેશ, સેના માટે સ્કૂલો ખાલી કરવા પણ ફરમાન
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત સતત એલએસી પર સુવિધા વિકસાવી રહ્યું છે અને ચીની સેનાની હરકતો બાદ મોટાપાયે સૈનિકોને લદાખમાં તૈનાત કરી રહ્યું છે. આ તણાવની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં સરકારે જે આદેશ આપ્યો છે તેને લઈને સ્થાનિક લોકો ચિંતિત છે. ભારત ચીન તણાવ વચ્ચે  સરકાર દ્વારા 2 આદેશ જારી કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

તસવીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  TikTok એપ વર્ષોથી કરી રહ્યું હતું લાખો યૂઝર્સની જાસૂસી, જાણો કેવી રીતે થયો ખુલાસો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત અને ચીન વચ્ચે તણાવ છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં સરકારી કંપનીઓને ઓછામાં ઓછા બે મહિના સુધીના એલપીજી સિલિન્ડરનો સ્ટોક રાખવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય બીજા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સેના માટે સ્કૂલ ખાલી કરવામાં આવે. આ બંને આદેશને લઈને જમ્મુ કાશ્મીરના લોકોમાં ચિંતાનો માહોલ છે. આ ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યું છે કે સરકારના આદેશથી લોકોમાં ભયનો માહોલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલ વિસ્તાર આવેલો છે ત્યાં સ્કુલની ઈમારતો સેન્ય માટે ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલના સલાહકારે કહ્યું છે કે ભૂસ્ખલનના લીધે રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ રહી શકે છે. જેના લીધે એલપીજીનો સ્ટોક પ્રભાવિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગાંદરબલ વિસ્તાર કારગિલથી નજીક છે અને લદાખ સુધી પહોંંચવાનો માર્ગ અહીંથી જ પસાર થાય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:20 pm, Sun, 28 June 20

Next Article