ભારત અને ચીન વચ્ચે ઘર્ષણનો મુદ્દો, આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે

|

Sep 28, 2020 | 1:31 PM

ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ મુદ્દે આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે. બેઠકમાં તમામ દળના પ્રમુખો ભાગ લેશે. ત્યારે બેઠકમાં AAP, RJD અને AIMIMને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ચીની આર્મી અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણમાં ભારતના 20 જેટલા જવાન શહીદ થયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં લોકોએ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે […]

ભારત અને ચીન વચ્ચે ઘર્ષણનો મુદ્દો, આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે

Follow us on

ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ મુદ્દે આજે સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક મળશે. બેઠકમાં તમામ દળના પ્રમુખો ભાગ લેશે. ત્યારે બેઠકમાં AAP, RJD અને AIMIMને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ચીની આર્મી અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણમાં ભારતના 20 જેટલા જવાન શહીદ થયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં લોકોએ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે પ્રદર્શનો શરૂ કર્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:19 am, Fri, 19 June 20

Next Article