ઉત્સવની મોસમ આવે એટલે ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં આવે છે, જેના કારણે માવાની માંગમાં પણ વધારો થાય છે. માંગ વધવાને કારણે બજારમાં ભેળસેળયુક્ત માવો આવે છે. જો તમે માવો ખરીદ કરતી વખતે તકેદારી નહીં રાખો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. તમે પણ માર્કેટમાંથી માવો ખરીદવા માટે જઈ રહ્યા છો તો તમને જણાવીએ કે અસલી અને નકલી માવાની ઓળખ કેવી રીતે કરશો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જાણો ધનતેરસ પર તમારી રાશિ અનુસાર શું ખરીદવું રહેશે શુભ અને શ્રેષ્ઠ!