કેન્દ્ર સરકારે લીધેલા લૉકડાઉન લંબાવાના નિર્ણયને ઉદ્યોગકારો અને વેપારીઓએ આવકાર્યો, લૉકડાઉનથી કોરોના સામે મળશે સફળતા
કેન્દ્ર સરકાર દ્વારા 17 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે ઉદ્યોગકારો અને વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી કોરોના સામે લડવામાં મોટી સફળતા મળશે. આ પણ વાંચો: કોરોના સામેના જંગમાં લોકડાઉન 3.0ની સરકારે કરી જાહેરાત, 17મે સુધી રહેશે લાગુ રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]
Follow us on
કેન્દ્ર સરકાર દ્વારા 17 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે ઉદ્યોગકારો અને વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી કોરોના સામે લડવામાં મોટી સફળતા મળશે.