કેન્દ્ર સરકારે લીધેલા લૉકડાઉન લંબાવાના નિર્ણયને ઉદ્યોગકારો અને વેપારીઓએ આવકાર્યો, લૉકડાઉનથી કોરોના સામે મળશે સફળતા

|

May 01, 2020 | 2:56 PM

કેન્દ્ર સરકાર દ્વારા 17 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે ઉદ્યોગકારો અને વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી કોરોના સામે લડવામાં મોટી સફળતા મળશે. આ પણ વાંચો: કોરોના સામેના જંગમાં લોકડાઉન 3.0ની સરકારે કરી જાહેરાત, 17મે સુધી રહેશે લાગુ રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

કેન્દ્ર સરકારે લીધેલા લૉકડાઉન લંબાવાના નિર્ણયને ઉદ્યોગકારો અને વેપારીઓએ આવકાર્યો, લૉકડાઉનથી કોરોના સામે મળશે સફળતા

Follow us on

કેન્દ્ર સરકાર દ્વારા 17 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે ઉદ્યોગકારો અને વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી કોરોના સામે લડવામાં મોટી સફળતા મળશે.

આ પણ વાંચો: કોરોના સામેના જંગમાં લોકડાઉન 3.0ની સરકારે કરી જાહેરાત, 17મે સુધી રહેશે લાગુ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article