ગુજરાતમાં 12 જૂને મોડી સાંજે ત્રાટકી શકે છે વાવાઝોડું, 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

|

Jun 10, 2019 | 11:33 AM

ગુજરાત સરકારને પણ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સર્તક રહેવા જણાવવામાં આવ્યું છે. હાલ વાવાઝોડું જો ગુજરાતના દરિયાકિનારા પર આવેલાં વેરાવળથી લગભગ 1000 કિમીથી ઓછું દૂર રહ્યું છે અને સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , […]

ગુજરાતમાં 12 જૂને મોડી સાંજે ત્રાટકી શકે છે વાવાઝોડું, 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

Follow us on

ગુજરાત સરકારને પણ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સર્તક રહેવા જણાવવામાં આવ્યું છે. હાલ વાવાઝોડું જો ગુજરાતના દરિયાકિનારા પર આવેલાં વેરાવળથી લગભગ 1000 કિમીથી ઓછું દૂર રહ્યું છે અને સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાવાઝોડાની આશંકાને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર સીધા જ વાવાઝોડાની ચપેટમાં આવી શકે છે.  આમ ગુરુવાર સુધીમાં ગુજરાત પર વાયુ વાવાઝોડાનું સંકટ યથાવત છે.

આ પણ વાંચો:  અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article