ગંભીરે એવું કહી દીધુ કે મારા પર લાગેલા આક્ષેપો સાચા સાબિત થશે તો હું જાહેરમાં પોતાની જાતને ફાંસીએ ચડાવી દઈશ, નહીંતર કેજરીવાલ આવુ કરશે?

|

May 10, 2019 | 10:49 AM

ગંભીરે કહ્યું કે મારી પર લાગેલા આક્ષેપોને અરવિંદ કેજરીવાલ સાબિત કરી દેશે તો હું લોકોની વચ્ચે મારી જાતને ફાંસીએ ચડાવી  દઈશ. અને જો કેજરીવાલ આરોપો સાબિત ન કરી શકે તો તેને રાજનીતિ છોડી દેવી જોઈએ દિલ્હીની 7 બેઠક પૈકી પૂર્વની સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી અને ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર ગૌતમ ગંભીર આમને […]

ગંભીરે એવું કહી દીધુ કે મારા પર લાગેલા આક્ષેપો સાચા સાબિત થશે તો હું જાહેરમાં પોતાની જાતને ફાંસીએ ચડાવી દઈશ, નહીંતર કેજરીવાલ આવુ કરશે?

Follow us on

ગંભીરે કહ્યું કે મારી પર લાગેલા આક્ષેપોને અરવિંદ કેજરીવાલ સાબિત કરી દેશે તો હું લોકોની વચ્ચે મારી જાતને ફાંસીએ ચડાવી  દઈશ. અને જો કેજરીવાલ આરોપો સાબિત ન કરી શકે તો તેને રાજનીતિ છોડી દેવી જોઈએ

દિલ્હીની 7 બેઠક પૈકી પૂર્વની સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી અને ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર ગૌતમ ગંભીર આમને સામને છે. પરંતુ જોવામાં આવે તો મતદાન પહેલા બંને ઉમેદવારો વચ્ચની જંગ કોર્ટના મામલા સુધી પહોંચી ગયો છે. ગંભીરે પોતાના એક ટવિટમાં જે વાતનો ઉલ્લેખ કર્યો છે તે પછી રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. ગંભીરે કહ્યું કે મારી પર લાગેલા આક્ષેપોને અરવિંદ કેજરીવાલ સાબિત કરી દેશે તો હું લોકોની વચ્ચે મારી જાતને ફાંસીએ ચડાવી  દઈશ. અને જો કેજરીવાલ આરોપો સાબિત ન કરી શકે તો તેને રાજનીતિ છોડી દેવી જોઈએ.

આ પણ વાંચોઃ પાણીથી તંગીથી હેરાન કચ્છની મુલાકાતે પહોંચ્યા CM વિજય રૂપાણી, જુઓ સમસ્યાનું નિવારણ આપતા શું બોલ્યા મુખ્યપ્રધાન

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

સમગ્ર બાબત એવી છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી વિરુદ્ધ વાંધાજનક પેમ્પ્લેટ વહેચવાનો આક્ષેપ ગૌતમ ગંભીર પર લગાવવામાં આવી રહ્યો છે. આતિશીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા આ વાત કહી હતી. સાથે મનિષ સિસોદીયાએ કહ્યું કે તેમના ઉમેદવાર આતિશી વિરોધ ન્યૂઝ પેપર અભદ્ર ટિપ્પણીવાળા પેમ્પ્લેટ વહેચવામાં આવે છે.

TV9 Gujarati

 

પત્રકાર પરિષદ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓએ ગૌતમ ગંભીરે આક્ષેપો તો કરી દીધા છે. પરંતુ ગંભીરે પણ CM રૂપાણી, મનિષ સિસોદીયા વિરુદ્ધ માનહાનીનો દાવો કરી દીધો છે. સાથે વગર શરતે અરવિંદ કેજરીવાલ માફી માગે તેવી પણ વાત કહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:47 am, Fri, 10 May 19

Next Article