સુરત અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે આ રાજ્યે આપ્યા તપાસના આદેશો, ફાયર સેફ્ટી વિનાની કોચિંગ સંસ્થાઓને કરાશે બંધ

|

May 27, 2019 | 1:19 PM

સુરત અગ્નિકાંડની ઘટનાના પડઘાઓ આખા દેશમાં પડ્યા છે. દિલ્હીની સરકારે પણ કોચિંગ સંસ્થાઓની તપાસના આદેશો આપ્યા છે. ગુજરાતની સુરત અગ્નિકાંડની ઘટનાને લઈને દેશમાં વિવિધ રાજ્યોની સરકારો સક્રિય થઈ રહી છે. સુરત જેવી ઘટના અન્ય જગ્યાએ ન બને તે માટે દિલ્હીની સરકારે આદેશ આપ્યા છે. દિલ્હીમાં ચાલતા તમામ કોચિંગ સેન્ટરોમાં અગ્નિ સુરક્ષાના માપદંડો અનુસરવામાં આવી રહ્યાં […]

સુરત અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે આ રાજ્યે આપ્યા તપાસના આદેશો, ફાયર સેફ્ટી વિનાની કોચિંગ સંસ્થાઓને કરાશે બંધ

Follow us on

સુરત અગ્નિકાંડની ઘટનાના પડઘાઓ આખા દેશમાં પડ્યા છે. દિલ્હીની સરકારે પણ કોચિંગ સંસ્થાઓની તપાસના આદેશો આપ્યા છે.

ગુજરાતની સુરત અગ્નિકાંડની ઘટનાને લઈને દેશમાં વિવિધ રાજ્યોની સરકારો સક્રિય થઈ રહી છે. સુરત જેવી ઘટના અન્ય જગ્યાએ ન બને તે માટે દિલ્હીની સરકારે આદેશ આપ્યા છે. દિલ્હીમાં ચાલતા તમામ કોચિંગ સેન્ટરોમાં અગ્નિ સુરક્ષાના માપદંડો અનુસરવામાં આવી રહ્યાં છે કે નહીં તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  તમારું GMAIL એકાઉન્ટ કોઈએ હેક તો નથી કરી લીધું ને? આ 5 સ્ટેપ્સમાં જાણો કોણ તમારા મેઈલ જોઈ રહ્યું છે

દિલ્હી સરકાર આપવામાં આવેલાં આદેશમાં જણાવાયું છે કે ઉંચી ઈમારતોમાં ચાલતા તમામ કોચિંગ સંસ્થાઓમાં ફાયર અંગેની તપાસ કરવામાં આવશે. જો કોઈ સંસ્થા ચોથા માળ પર છે અને ફાયર સેફ્ટીના માપદંડોનું પાલન નથી કરી રહી તો તેને બંધ કરી દેવાશે. દિલ્હીમાં ફાયર સેફ્ટીના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે દિલ્હીની 80 ટકા ઈમારતોમાં ફાયર સેફ્ટી યોગ્ય નથી.

 

TV9 Gujarati

 

ઉલ્લેખનીય છે કે સુરતમાં આવેલી તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગી હતી અને તેમાં ફાયર સેફ્ટી ના હોવાના કારણે 20 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા હતા. જેને લઈને માનવ અધિકાર પંચે ગુજરાત સરકાર પાસેથી અહેવાલ પણ માગ્યો છે. વિજય રુપાણીએ પણ આ ઘટનાને લઈને સ્થળ અહેવાલ માગ્યો છે. ગુજરાત જેવી ઘટના હવે અન્ય રાજ્યોમાં ન  ઘટે તે માટે સરકારો એક્શનમાં આવી છે અને તપાસના આદેશો આપવામાં આવી રહ્યાં છે. જેમાં દિલ્હીની સરકારે આદેશ આપીને કાર્યવાહી કરવાની તસદ્દી લીધી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:16 pm, Mon, 27 May 19

Next Article