દિલ્હી: અક્ષરધામ મંદિરમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની દિવાળીની પૂજામાં સામેલ થયા

|

Nov 14, 2020 | 8:21 PM

દિલ્હી સરકારે 14 નવેમ્બરે સામૂહિક દિવાળી પૂજનના ઉત્સવનું આયોજન કર્યુ. અક્ષરધામ મંદિર દિલ્હીમાં પર્યટન વિભાગ દ્વારા આયોજિત સમારોહનું સીધું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું. જેથી લોકોને સુરક્ષિત અને ફટાકડારહિત દિવાળી ઉજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે. આ ભવ્ય પૂજામાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા સહિત તમામ મંત્રી પણ સામેલ થયા. &   […]

દિલ્હી: અક્ષરધામ મંદિરમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની દિવાળીની પૂજામાં સામેલ થયા

Follow us on

દિલ્હી સરકારે 14 નવેમ્બરે સામૂહિક દિવાળી પૂજનના ઉત્સવનું આયોજન કર્યુ. અક્ષરધામ મંદિર દિલ્હીમાં પર્યટન વિભાગ દ્વારા આયોજિત સમારોહનું સીધું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું. જેથી લોકોને સુરક્ષિત અને ફટાકડારહિત દિવાળી ઉજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે. આ ભવ્ય પૂજામાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા સહિત તમામ મંત્રી પણ સામેલ થયા.

&

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભરૂચ: કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી, હત્યાને આત્મહત્યાનું આપ્યું હતું સ્વરૂપ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article