કોરોનાના સંકટને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 25 માર્ચ સુધી બંધ

|

Mar 17, 2020 | 11:54 AM

કોરોનાના સંકટ વચ્ચે રાજ્યસરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી SOU પરિસર તથા અન્ય પ્રવાસન તથા ધાર્મીક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પણ વાંચો: કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન રોચક VIDEO જોવા […]

કોરોનાના સંકટને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 25 માર્ચ સુધી બંધ

Follow us on

કોરોનાના સંકટ વચ્ચે રાજ્યસરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી SOU પરિસર તથા અન્ય પ્રવાસન તથા ધાર્મીક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article