Coronavirus : આવનારા દિવસોમાં બે ગણા થઇ શકે છે કોરોનાના આંકડા IISના વૈજ્ઞાનિકોની ચેતવણી

|

May 05, 2021 | 7:58 PM

Coronavirus :  બેંગલોરમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાની (IIS) એક ટીમે એક ગણિતીય મૉડલની મદદથી ભવિષ્યવાણી કરી કે જો દેશમાં આવી રીતે જ કોરોનાના કેસ વધતા રહેશે અને અત્યારે જે પ્રકારે આંકડા આવી રહ્યા છે તે આમ જ રહેશે તો 11 જૂન સુધી લગભગ 4 લાખ 4 હજાર મોત નોંધવામાં આવશે.

Coronavirus : આવનારા દિવસોમાં બે ગણા થઇ શકે છે કોરોનાના આંકડા IISના વૈજ્ઞાનિકોની ચેતવણી
Coronavirus

Follow us on

Coronavirus :  બેંગલોરમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાની (IIS) એક ટીમે એક ગણિતીય મૉડલની મદદથી ભવિષ્યવાણી કરી કે જો દેશમાં આવી રીતે જ કોરોનાના કેસ વધતા રહેશે અને અત્યારે જે પ્રકારે આંકડા આવી રહ્યા છે તે આમ જ રહેશે તો 11 જૂન સુધી લગભગ 4 લાખ 4 હજાર મોત નોંધવામાં આવશે. ભારતને નુકસાન પહોંચાડનારા કોરોના વાયરસની બીજી લહેર આવનારા અઠવાડિયામાં ખરાબ થવાની સંભાવના છે. કેટલાક લોકો અનુમાન લગાડી રહ્યા છે કે મરનારા લોકોની સંખ્યા બે ગણી વધી શકે છે.

બેંગલોરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સની ટીમે 11 જૂન સુધી 4 લાખ 4 હજાર મોત થવાનુ અનુમાન લગાડવામાં આવી રહ્યુ છે. વોશિંગટન વિશ્વવિધાલયમાં ઇનસ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશનના એક મૉડલને જુલાઇના અંત સુધી 1 કરોડ 18 હજાર 879 મોતનું અનુમાન લગાવ્યુ છે. ભારત જેવા દેશમાં કોરોના વાયરસના કેસની ભવિષ્યવાણી કરવી કઠિન થઇ શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતમાં સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો જેવા કે કોરોના ટેસ્ટ અને સોશિયલ ડિસટન્સને વધારવું જરુરી છે. અગર આ અનુમાન ટાળી પણ દઇએ તો પણ ભારત દુનિયામાં સૌથી વધારે કોરોનાથી થનારા મૃત્યુઓનો શિકાર થઇ શકે છે. વર્તમાનમાં અમેરિકામાં લગભગ 5 લાખ 78 હજાર લોકોની મોતની સંખ્યા સૌથી વધારે છે. ભારતે 3 લાખ 82 હજાર 315 કેસ સાથે બુધવારે  3 હજાર 780 મૃત્યુ નોંધાયા.

Published On - 6:33 pm, Wed, 5 May 21

Next Article