અયોધ્યા કેસ અંગે તપસ્વી છાવણીના મહંત પરમદાસનું નિવેદન! જુઓ VIDEO

|

Nov 09, 2019 | 3:46 AM

અયોધ્યા મુદ્દે આજે અંતિમ ફેંસલો આવશે. જેમાં સુપ્રીમ કોર્ટની 5 જજની બેંચ ચુકાદો સંભળાવશે. 5 જજોની ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ અધ્યક્ષ સ્થાને છે. આ તરફ અયોધ્યાના તપસ્વી છાવણીના મહંત પરમદાસે કહ્યું, કે ભારતનું બંધારણ સર્વોપરી છે, અને દરેકને નિર્ણયનું સન્માન કરવું જોઈએ. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

અયોધ્યા કેસ અંગે તપસ્વી છાવણીના મહંત પરમદાસનું નિવેદન! જુઓ VIDEO

Follow us on

અયોધ્યા મુદ્દે આજે અંતિમ ફેંસલો આવશે. જેમાં સુપ્રીમ કોર્ટની 5 જજની બેંચ ચુકાદો સંભળાવશે. 5 જજોની ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ અધ્યક્ષ સ્થાને છે. આ તરફ અયોધ્યાના તપસ્વી છાવણીના મહંત પરમદાસે કહ્યું, કે ભારતનું બંધારણ સર્વોપરી છે, અને દરેકને નિર્ણયનું સન્માન કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બાબરી મસ્જિદ-અયોધ્યા રામ મંદિર કેસના 10 તથ્યો, જે અંતિમ નીર્ણય પહેલા જાણવા જરૂરી છે!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article