અયોધ્યા મુદ્દે આજે અંતિમ ફેંસલો આવશે. જેમાં સુપ્રીમ કોર્ટની 5 જજની બેંચ ચુકાદો સંભળાવશે. 5 જજોની ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ અધ્યક્ષ સ્થાને છે. આ તરફ અયોધ્યાના તપસ્વી છાવણીના મહંત પરમદાસે કહ્યું, કે ભારતનું બંધારણ સર્વોપરી છે, અને દરેકને નિર્ણયનું સન્માન કરવું જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બાબરી મસ્જિદ-અયોધ્યા રામ મંદિર કેસના 10 તથ્યો, જે અંતિમ નીર્ણય પહેલા જાણવા જરૂરી છે!