કેનાલનું પાણી ખેતરમાં: તંત્રની બેદરકારી તો ખેડૂતો આ રીતે દાખવી રહ્યાં છે સમજદારી

|

Jan 24, 2020 | 5:13 PM

પાકને બચાવવા માટે પાણી જરૂરી છે પણ જો એ પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળે તો મુશ્કેલી સર્જાઈ જાય છે. ક્યારેક પાણીના વધારે ફોર્સના લીધે ઉભો પાક તણાઈ જાય છે તો અમુક વખતે આ જ પાણી સતત ભરાઈ રહેવાથી મોલ સુકાઈ જાય છે. આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં કેનાલના નબળા કામો થયા હોવાથી કેનાલ […]

કેનાલનું પાણી ખેતરમાં: તંત્રની બેદરકારી તો ખેડૂતો આ રીતે દાખવી રહ્યાં છે સમજદારી

Follow us on

પાકને બચાવવા માટે પાણી જરૂરી છે પણ જો એ પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળે તો મુશ્કેલી સર્જાઈ જાય છે. ક્યારેક પાણીના વધારે ફોર્સના લીધે ઉભો પાક તણાઈ જાય છે તો અમુક વખતે આ જ પાણી સતત ભરાઈ રહેવાથી મોલ સુકાઈ જાય છે. આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં કેનાલના નબળા કામો થયા હોવાથી કેનાલ તૂટી રહી છે અને તેનું પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ રહ્યું છે. જો કે ખેડૂતો સમજદારી દાખવીને આ પાણીનો સદપયોગ પણ કરી રહ્યાં છે. જુઓ અમારો વિશેષ અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ પણ વાંચો :   દિલ્હી પરેડ 2020 : પ્રજાસત્તાક દિવસે રહેશે ચાંપતો બંદોબસ્ત, 17 હજાર પોલીસકર્મી તૈનાત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article