કેનેડા નાગરિકતા વિવાદ: શું અભિનેતા અક્ષય કુમારે ‘નેશનલ એવોર્ડ’ પાછો આપવો પડશે?

|

May 05, 2019 | 9:24 AM

જાણીતા અભિનેતા અક્ષય કુમાર પોતાની કેનેડાની નાગરિકતાને લઈને વિવાદોમાં છે અને તેના લીધે ભારત સરકારે આપેલાં વિવિધ એવોર્ડનું શું થશે તેને લઈને પણ ચર્ચાઓ જોર-શોરમાં ચાલી રહી છે. કેનેડાની નાગરિકતાનો વિવાદ અક્ષય કુમાર માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. આ વિદેશી નાગરિકતાના કારણે અક્ષય કુમારને રૂસ્તમ ફિલ્મમાં મળેલાં નેશનલ એવોર્ડ પણ વિવાદોમાં આવી ગયા છે. અક્ષય […]

કેનેડા નાગરિકતા વિવાદ: શું અભિનેતા અક્ષય કુમારે નેશનલ એવોર્ડ પાછો આપવો પડશે?

Follow us on

જાણીતા અભિનેતા અક્ષય કુમાર પોતાની કેનેડાની નાગરિકતાને લઈને વિવાદોમાં છે અને તેના લીધે ભારત સરકારે આપેલાં વિવિધ એવોર્ડનું શું થશે તેને લઈને પણ ચર્ચાઓ જોર-શોરમાં ચાલી રહી છે.

કેનેડાની નાગરિકતાનો વિવાદ અક્ષય કુમાર માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. આ વિદેશી નાગરિકતાના કારણે અક્ષય કુમારને રૂસ્તમ ફિલ્મમાં મળેલાં નેશનલ એવોર્ડ પણ વિવાદોમાં આવી ગયા છે. અક્ષય કુમારે જાહેરમાં સ્વીકાર્યું કે તેઓની પાસે કેનેડાની નાગરિકતા છે અને કેનેડાનો પાસપોર્ટ પણ છે તો તેમને કેવી રીતે ભારતનો રાષ્ટ્રીય પુરસ્કાર આપી શકાય. આ મુદ્દાને લઈને અક્ષય કુમારે પણ મૌન સેવીને રાખ્યું છે.

ફિલ્મ ફેસ્ટીવલના એક અધિકારીના જણાવ્યા કે મુજબ નેશનલ એવોર્ડ મેળવવા માટે ભારતના નાગરિક હોવું જરુરી છે જ્યારે અક્ષય કુમાર કેનેડાની નાગરિકતા ધરાવે છે. અક્ષય કુમારના મામલામાં અમે યોગ્ય તપાસ કરીને કોઈ ચોક્કસ નિર્ણય પર આવીશું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અક્ષય કુમારનું કેનેડા ક્નેકશન

અક્ષય કુમારને વિંડસર વિવિથી માનદ ડૉક્ટેરેટની પદવી આપવામાં આવી છે. કેનેડામાં આવેલાં ઘણાંબધાં નોન ગર્વમેન્ટ ઓર્ગાનાઈઝેશનમાં પણ અક્ષયે મદદ કરી છે. કેનેડાના કેટલાંક પ્રોજેક્ટમાં અક્ષયે ફંડિગ પણ કરેલું છે. કેનેડામાં ઘણીવખત ફિલ્મનું શૂટિંગ કરીને ત્યાંના સ્થાનિક પ્રવાસનને વેગ મળે તેવું પણ જાણવા મળ્યું છે. કેનેડિયન ટૂરિઝમ કમીશનના એમ્બેસેડર બન્યા છે અને કેનેડાના ઘણાં મોલમાં પૈસાનું રોકાણ પણ અક્ષય કુમારે કર્યું છે.

TV9 Gujarati

 

2017માં એક આરટીઆઈના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે તે ભારતીય નાગરિક છે અને ભારતમાં બેવડી નાગરિકતા પર મનાઈ ફરવામાં આવી છે. જો કોઈ અન્ય દેશની નાગરિકતા લઈ લે તો તેને ભારતની નાગરિકતા છોડી દેવી પડે છે અથવા તો તે આપોઆપ ભારતની નાગરિકતા ગુમાવી દે છે.

આ પણ વાંચો: ભારતની સૌથી મોટી અને જુની કંપની લઈ શકે છે ચોંકાવનારો નિર્ણય, મારુતિ સુઝુકી પછી આ કંપની પણ બંધ કરશે ડીઝલ ગાડીઓનું વેચાણ!

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article