મોદી સરકાર-2ના પ્રથમ બજેટમાં ઘર ખરીદવું સસ્તું થયું કે મોંઘુ?

બજેટને લઈને મોદી સરકારે કોઈ ખાસ મધ્યમ વર્ગ માટે તો રાહત આપી નથી. જે લોકો પોતાનું ઘર ખરીદવા માગે છે તેના માટે સરકારે આ બજેટમાં એક સબસિડી આપવાનું નક્કી કર્યું છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ […]

મોદી સરકાર-2ના પ્રથમ બજેટમાં ઘર ખરીદવું સસ્તું થયું કે મોંઘુ?
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jul 05, 2019 | 10:07 AM

બજેટને લઈને મોદી સરકારે કોઈ ખાસ મધ્યમ વર્ગ માટે તો રાહત આપી નથી. જે લોકો પોતાનું ઘર ખરીદવા માગે છે તેના માટે સરકારે આ બજેટમાં એક સબસિડી આપવાનું નક્કી કર્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવે નવા મકાનની ખરીદી પર સરકાર દ્વારા 3.5 લાખની સબસિડી આપવામાં આવશે. જો કોઈ 45 લાખનું ઘર ખરીદવા માગે તેમને સરકાર દ્વારા હવે 3.5 લાખની સબસિડી આપવામાં આવશે. પહેલાં પણ સબસિડી તો આપવામાં આવતી પણ તે 2 લાખ સુધીની હતી.

બજેટને લઈને તમામ જાણકારી મેળવો અહીં- http://bit.ly/2XIX4hb

આમ મોદી સરકારે આ સબસિડીમાં 1.5 લાખનો વધારો કરી દીધો છે. સરકાર દ્વારા બજેટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2020 સુધીમાં દરેક ગરીબને ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 2024 સુધીમાં દરેક ગરીબને ઘર, વીજળી, પાણી અને ગેસની સુવિધા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને પણ 1.95 ઘર તૈયાર કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
g clip-path="url(#clip0_868_265)">