Breaking News : દમણના અટીયાવાડની થર્મોકોલ અને યાર્ન બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, 2 કામદારો ઈજાગ્રસ્ત

દમણના અટીયાવાડની રાવલવસિયાની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. દમણની થર્મોકોલ અને યાર્ન બનાવતી કંપનીમાં રાત્રી દરમિયાન કંપનીના ગ્રાઉન્ડ પર આવેલી ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગી હતી. જેમાં 2 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Breaking News : દમણના અટીયાવાડની થર્મોકોલ અને યાર્ન બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, 2 કામદારો ઈજાગ્રસ્ત
fire engulfs thermocol and yarn making factory in Daman
Follow Us:
| Updated on: May 01, 2023 | 7:39 AM

સંઘ પ્રદેશ દમણમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દમણના અટીયાવાડની રાવલવસિયાની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. દમણની થર્મોકોલ અને યાર્ન બનાવતી કંપનીમાં રાત્રી દરમિયાન કંપનીના ગ્રાઉન્ડ પર આવેલી ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગી હતી. આ આગ જોત જોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. જેનાથી કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો : Daman: PM મોદીએ દમણમાં યોજ્યો 16 કિમી લાંબો રોડ શો, પ્રશંસકોએ વડાપ્રધાનને આપ્યો ઉષ્માભેર આવકાર, જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આગમાં 2 કામદારો ઈજાગ્રસ્ત

કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા ઉપરના માળ પર કામ કરતા 5 કામદારો પોતાનો જીવ બચાવવા માટે ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં 2 કામદારોને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા તાત્કાલીક સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા 8 જેટલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરતના પાંડેસરા જીઆઇડીસીની એક કંપનીમાં લાગી હતી આગ

આ અગાઉ સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પ્રતિક મીલમાં આગ લાગવાની ઘટના બની હતી.  આગ લાગતા જ મીલમાં કામ કરતા કામદારો બહાર આવી ગયા હતા અને સાથે મોટી ટોળું પણ એકઠું થઈ ગયું હતું. કારણકે આગ એટલી વિકરાળ હતી કે આગના કાળા ગોટેગોટા ઉપર ઉડતા નજરે જોવા મળ્યા હતા. સાથે ત્યાં પાંડેસરા પોલીસનો કાફલો પણ પહોંચી લોકોને મીલથી દુર કર્યા હતા. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગ આગ ઉપર કાબુ કરી શક્યુ હતુ. સદ્દનસીબે આ આગમાં જાનહની થવા પામી ન હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">