મુશ્કેલીમાં મુકાઈ શકે છે બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ, તેમની વિરૂધ્ધ થઈ ફરીયાદ

|

May 04, 2019 | 4:09 AM

ગુરદાસપુર લોકસભા સીટના ઉમેદવાર સન્ની દેઓલ પર રોડ શો દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પોંહચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની વિરૂધ્ધ ચંદીગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ શિવસેના હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ નિશાંત શર્માએ કરી છે. તેમને સન્ની દેઓલની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. નિશાંત શર્માએ કહ્યું કે સન્ની દેઓલના રોડ શો […]

મુશ્કેલીમાં મુકાઈ શકે છે બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ, તેમની વિરૂધ્ધ થઈ ફરીયાદ

Follow us on

ગુરદાસપુર લોકસભા સીટના ઉમેદવાર સન્ની દેઓલ પર રોડ શો દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પોંહચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની વિરૂધ્ધ ચંદીગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદ શિવસેના હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ નિશાંત શર્માએ કરી છે. તેમને સન્ની દેઓલની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. નિશાંત શર્માએ કહ્યું કે સન્ની દેઓલના રોડ શો દરમિયાન એક વ્હીકલમાં બેઠેલા છે, જે વ્હીકલ પર સન્ની દેઓલ સહિત અન્ય સમર્થકો બેઠેલા છે. તેની સામે ભગવાન શિવનો ફોટો લાગેલો છે. આ ફોટોની ઉપર સન્ની દેઓલ પગ મુકીને બેઠેલા છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ રીતે સન્ની દેઓલે ભગવાન શિવનું અપમાન કર્યુ છે. તેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પોંહચી છે. તેથી આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article